Talati Practice MCQ Part - 8 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ એડમિરલ જનરલ ચીફ માર્શલ ફિલ્ડ માર્શલ એડમિરલ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શુક્રવાહિની નીચેના પૈકી શાની સાથે જોડાયેલા હોય છે ? મૂત્રાશય ગર્ભાશય અધિવૃષ્ણનલિકા શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશય ગર્ભાશય અધિવૃષ્ણનલિકા શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિશેષણ લખો : તેને કડક ચા પસંદ છે. પસંદ તેને કડક ચા પસંદ તેને કડક ચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ક્યા વૃક્ષની છાલમાંથી અને લાકડમાંથી ટેનીન નામક દ્રવ્ય મળે છે જે ઔષધિય ગુણ ધરાવે છે ? સાગ તાડ ખેર ચેર સાગ તાડ ખેર ચેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી ખગોળશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP