Talati Practice MCQ Part - 8 ક્યું પ્રાણી ખાધા-પીધા વિના પણ સાત-આઠ મહિના સુધી જીવિત રહી શકે છે ? ભૂંડ ઉંદર દેડકું ગરોળી ભૂંડ ઉંદર દેડકું ગરોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે મોટર નૌકાહરણ કરાવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? ચાર ત્રણ એક બે ચાર ત્રણ એક બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત’ - આ પંક્તિનો છંદ જણાવો. દોહરો પૃથ્વી ચોપાઈ અનુષ્ટુપ દોહરો પૃથ્વી ચોપાઈ અનુષ્ટુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો સાચો વિકલ્પ શોધો : હું કવિતા લખું છું. મારી વડે કવિતા લખાશે. કવિતા કવિથી લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારાથી કવિતા લખાય છે. મારી વડે કવિતા લખાશે. કવિતા કવિથી લખાશે. મારી પાસે કવિતા લખાવે છે. મારાથી કવિતા લખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ? બાલમુકુંદ દવે મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર બાલમુકુંદ દવે મકરંદ દવે મણિશંકર ભટ્ટ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP