Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવિચાર મંચ
લોકઅમૃત
લોકવાણી
લોકભારતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ?

અજંતા
સતપૂડા
અરવલ્લી
ઈલોરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘સત્યમેવ જયતે’ સૂત્ર ક્યા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ?

બ્રહ્મસુત્ર
મુન્ડક ઉપનિષદ
ઈશોપનિષદ
ઉત્તર મીમાંસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ?

રૂા.ત્રણ લાખ
રૂા.પંદર લાખ
રૂા.દસ લાખ
રૂા.પાંચ લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ?

તા.31-12-2005
તા.3-10-2005
તા.15-6-2005
તા.12-10-2005

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP