Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકવાણી લોકઅમૃત લોકભારતી લોકવિચાર મંચ લોકવાણી લોકઅમૃત લોકભારતી લોકવિચાર મંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્ર + એષણા પુત્રા + ઈષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ? કેરળ મદ્રાસ મુંબઈ દિલ્હી કેરળ મદ્રાસ મુંબઈ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 15 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 15 જાન્યુઆરી 28 ફેબ્રુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ? જયાજયંત વિશ્વગીતા ચૂંદડી ચિત્રદર્શનો જયાજયંત વિશ્વગીતા ચૂંદડી ચિત્રદર્શનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ? આઈઝોલ કામેટ દિસપુર માસીનરામ આઈઝોલ કામેટ દિસપુર માસીનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP