Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકઅમૃત
લોકભારતી
લોકવાણી
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પૂર્વ રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામને ક્યા વર્ષમાં ભારતરત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા ?

1990
1992
1997
1987

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘આ કાંઠે તરસ’ના લેખક કોણ છે ?

હસુ યાજ્ઞિક
મહેશ યાજ્ઞિક
ડૉ.શરદ ઠાકર
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP