Talati Practice MCQ Part - 8
ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ?

લોકવાણી
લોકઅમૃત
લોકભારતી
લોકવિચાર મંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે.

પુત્ર + ઐષણા
પુત્ર + ઈષણા
પુત્ર + એષણા
પુત્રા + ઈષણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે ?

કેરળ
મદ્રાસ
મુંબઈ
દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ?

15 જાન્યુઆરી
28 ફેબ્રુઆરી
15 ડિસેમ્બર
31 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના પૈકી ક્યું પુસ્તક ન્હાનાલાલ કવિનું નથી ?

જયાજયંત
વિશ્વગીતા
ચૂંદડી
ચિત્રદર્શનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે ?

આઈઝોલ
કામેટ
દિસપુર
માસીનરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP