ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
સુરત પ્રજાસમાજની સ્થાપના કોણે કરી હતી ?

દલપતરામ
એલેક્ઝાન્ડર ફાર્બસ
મગનભાઈ પટેલ
કવિ નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ?

ભોળાનાથ સારાભાઈ
નર્મદ
દલપતરામ
દુર્ગારામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
1849માં એલેકઝાન્ડર ફાર્બસે શિલાપ્રેસ (લિથો) પર છાપી અમદાવાદમાં પ્રથમ સાપ્તાહિક કયુ પ્રગટ કર્યું ?

વરતમાન
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ
પરબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP