ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ધન્વંતરિ સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આવો' કાવ્યમાં કવિએ 'અમે' શબ્દ કોના માટે વાપર્યો છે ? આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા આત્મા પ્રભુ જીવાત્મા પરમાત્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ? નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ જયોતીન્દ્ર દવે બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તિમિરપંથી’ નવલકથા કોની છે ? રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ફાધર વાલેસ જયંત કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ? રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ હેમચંદ્રાચાર્ય રણજીતરામ મહેતા રામનારાયણ પાઠક નર્મદ હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP