ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લાઠીના સુરસિંહજી (કલાપી)એ કચ્છની કુંવરી રમા સાથે લગ્ન કર્યા હતા, રમાની સાથે જ દાસી તરીકે આવેલી શોભનાનું મૂળ નામ કયું હતું ? જીવી સાવિત્રી મોંઘી શારદા જીવી સાવિત્રી મોંઘી શારદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? છ ચાર પાંચ સાત છ ચાર પાંચ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'માંડલીક રા'નવઘણ મહંમદ બેગડો રા'ખેંગાર રા'માંડલીક રા'નવઘણ મહંમદ બેગડો રા'ખેંગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? ધાતુ પરાયણ દયાશ્રય સુમતિગણિ વૈદિક નિઘંટુ ધાતુ પરાયણ દયાશ્રય સુમતિગણિ વૈદિક નિઘંટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈર્શાદ' કયા કવિનું ઉપનામ છે ? મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી મકરંદ દવે પ્રિયકાન્ત મણિયાર સુરેશ જોષી ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP