ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ધન્વંતરિ આર્યભટ્ટ સુશ્રુત બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ? હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ઘનશ્યામ ચંદ્રગુપ્ત હરિહર શુક્લ ફ્રેન્ક વ્હાઈટ ઘનશ્યામ ચંદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્ટેચ્યું’ નિબંધ સંગ્રહ માટે ઈ.સ. 1990નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મેળવનાર લેખક કોણ છે ? રાજેન્દ્ર શાહ અનિલ જોશી નીતા રામૈયા પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી નીતા રામૈયા પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનુષાંગીક અનિમેષ ભારતનો કાર્યસિદ્ધાંત ઉપક્રમ અનુષાંગીક અનિમેષ ભારતનો કાર્યસિદ્ધાંત ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા બાપુલાલ નાયક રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા પ્રાગજી ડોસા બાપુલાલ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યોતિપુંજ' પુસ્તકના લેખક કોણ છે ? મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી મનહર મોદી સોમભાઈ મોદી ચિનુ મોદી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP