ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નિઘન્દુ ગ્રંથની રચના કોણે કરી હતી ? ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ધન્વંતરિ આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી સચ્ચિદાનંદ સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર બાલાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત મયૂર ભટ્ટ અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત મયૂર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? શામળ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ શામળ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરાય સુવર્ણચંદ્રક' સૌ પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો. અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી અવિનાશ વ્યાસ પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP