ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ?

રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક
ચંદ્રવદન મહેતા-આગગાડી
દલપતરામ-મિથ્યાભિમાન
શામળ-રણયજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'માનવીની ભવાઈ'
'ભાગ્યાંના ભેરુ'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતીમાં સૌ-પ્રથમ 'ભણકારા' એ સોનેટ સંગ્રહના લેખક નીચેનામાંથી કોણ ?

ઉમાશંકર જોષી
બ. ક. ઠાકોર
રાજેન્દ્ર શાહ
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP