ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા હાસ્ય લેખકને રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો નથી ?

નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ
જયોતીન્દ્ર દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકાં જોડો.
1. મનુભાઈ પંચોલી
2. ઈશ્વર પેટલીકર
3. ક.મા.મુનશી
4. જોક્સ મેકવાન
અ. સોક્રેટિસ
બ. વેરની વસુલાત
ક. આંગળીયાત
ડ. જનમટીપ

1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-બ, 2-ડ, 3-ક, 4-અ
1-અ, 2-ડ, 3-બ, 4-ક
1-અ, 2-બ, 3-ડ, 4-ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"આપણું પોતાનું વ્યાકરણ ન હોવાથી જ આપણા વિધાર્થીઓને પરાયું વ્યાકરણ અને પરાયું અલંકારશાસ્ત્ર ભણવું પડે છે." આ ઉદગારો કોના છે ?

રણજીતરામ મહેતા
રામનારાયણ પાઠક
નર્મદ
હેમચંદ્રાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP