ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

નરસિંહરાવ દિવેટીયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણીલાલ દ્વીવેદી
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

સ્મરણ ગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
આત્મકથા
વ્યાકરણગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ?

ઉમાશંકર જોશી
ત્રિભુવનદાસ લુહાર
જ્યોતીન્દ્ર દવે
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP