ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

રાષ્ટ્રીય કવિ
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
સવાઈ ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ?

ડૉ.નિરંજન રાજગુરૂ
લલ્લુરામ વ્યાસ
પ્રેમાનંદ
ધાર્મિકલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જલન’ માતરીનું પુરું નામ જણાવો.

જલાલુદ્દીન સઆહુદ્દીન અલવી
જલાલખાન અલીખાન બલોચ
જલાલખાન કમાલખન મંસૂરી
જલાલુદ્દીન સિરાજઉદ્દીન કાલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP