ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ મયૂર ભટ્ટ સુશ્રુત અમરસિંહ બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક શ્રી હસુ યાજ્ઞિકનું નથી ? ખજુરો ખારોપાટ બત્રીસ લક્ષણો અગ્નિકુંડ ખજુરો ખારોપાટ બત્રીસ લક્ષણો અગ્નિકુંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ આદિલ બેફામ સ્નેહરશ્મિ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ચંદ્રહાસ આખ્યાન નવાખ્યાન ધ્રુવાખ્યાન તીર્થાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'રામ વૃંદાવની’ ઉપનામ કોનું છે ? ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિલાલ નભુભાઈ દ્વિવેદી નટવરલાલ કુબેરદાસ પંડ્યા રાજેન્દ્ર કેશવલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP