ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ?

સ્વામી સચ્ચિદાનંદ
સ્વામી વિવેકાનંદ
સ્વામી સહજાનંદ
રામાનુજાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતમાં સૌ વર્ષ કરતાં વધુ જુનાં ગ્રંથાલયોને તેનાં સ્થળો સાથેની જોડીમાંથી અયોગ્ય જોડ પસંદ કરો.

રાયચંદ દીપચંદ ગ્રંથાલય - ભરૂચ
સ્ટુઅર્ટ પબ્લિક લાઇબ્રેરી - વડોદરા
દેસાઈ નાનજી અને શેઠ ઝવેરશાહ હરજીવન ગ્રંથાલય - પોરબંદર
લાંગ પુસ્તકાલય - રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP