ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ સુશ્રુત બાણભટ્ટ અમરસિંહ મયૂર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા દયારામ મીરાંબાઈ ભાલણ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા વ્યાકરણગ્રંથ સ્મરણ ગ્રંથ પ્રશસ્તિકાવ્ય આત્મકથા વ્યાકરણગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા હરિગીત ચોપાઈ સવૈયા ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા જાણીતા કવિ અને સાહિત્યકારનું તખલ્લુસ 'વાસુકિ' છે ? ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ઉમાશંકર જોશી ત્રિભુવનદાસ લુહાર જ્યોતીન્દ્ર દવે સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP