ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ અમરસિંહ સુશ્રુત બાણભટ્ટ મયૂર ભટ્ટ અમરસિંહ સુશ્રુત બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોક કથાકાર દરબાર પુંજાવાળાનું જન્મસ્થળ જણાવો. ડુમરી મોજણી પ્રાંસલ સાંણથળી ડુમરી મોજણી પ્રાંસલ સાંણથળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો અસબાબ' વાર્તા લેખિકાના કયા વાર્તાસંગ્રહ માંથી લેવામાં આવ્યું છે ? 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ' 'મારો અસબાબ મારો રાગ' 'મારો રાગ મારો અસબાબ' 'મારો રાગ' 'મારો અસબાબ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ પુટપ્પા ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ શિવપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? વળાંક પગરવ સતત આગમન વળાંક પગરવ સતત આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ઉપમા વ્યતિરેક આંતરપ્રાસ અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP