Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-25
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ?

જંગલી એરંડી
જંગલી પીલુ
જંગલી કપાસ
જંગલી ઘાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘વૈકુંઠ નથી જાવું’ પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી
રતીલાલ બોરીસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP