સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

ભીમદેવ પ્રથમ
કર્ણદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સચર કમિશન (મુસ્લિમ સમુદાય માટેનું પંચ) માં સમાજશાસ્ત્ર વિષયના કયા સભ્ય હતા ?

રાકેશ બસંત
સૈયદ હમીદ
ટી.કે.ઓમેન
રજીન્દર સચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
Sita Air, Buddha Air, Agni Air તથા Yeti Air એરલાઈન્સ કયા દેશની છે ?

શ્રીલંકા
નેપાળ
બ્રહ્મદેશ (મ્યાનમાર)
ભૂતાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કઈ સંખ્યા "ગૃહ મંત્રાલય" હેઠળ કામગીરી કરે છે ?

બોર્ડર સિક્યુરીટી ફોર્સ (BSF)
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)
આપેલ તમામ
ઈન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ (ITBP)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રૈવતક (ગિરનાર) પર્વત પર વસ્તુપાળે બંધાવેલા દેરાસરો નું નિરૂપણ કયા કાવ્યગ્રંથ માં જોવા મળે છે ?

રેવંતગિરિરાસુ
નેમિનાથચતુષ્પાદિકા
જંબુસામિચરિય
પ્રભાવકચરિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP