સામાન્ય જ્ઞાન (GK) પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ? ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ચામુંડરાજ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ સિધ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ખુલ્લામાં શૌચ કરવાથી નીચેના પૈકી કયો રોગ ફેલાય છે ? પોલિયો હિપેટાઈટિસ આપેલ તમામ ટાઇફોઈડ અને કોલેરા પોલિયો હિપેટાઈટિસ આપેલ તમામ ટાઇફોઈડ અને કોલેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આમાં ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે કોણ સંકળાયેલું નથી ? વિપ્રો ઈફકો નાસ્કોમ ઈન્ફોસીસ વિપ્રો ઈફકો નાસ્કોમ ઈન્ફોસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ? ડાયક્લોફીનેક રોગાર પેરાસીટામોલ ક્લોરોફ્લોરોકાર્બન ડાયક્લોફીનેક રોગાર પેરાસીટામોલ ક્લોરોફ્લોરોકાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે ? 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ 11 કલાક અને 35 મિનિટ 12 કલાક અને 25 મિનિટ 12 કલાક અને 5 મિનિટ 11 કલાક અને 25 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ એવોર્ડ પુરસ્કૃત મનુભાઈ દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી ? લોકઅમૃત લોકવિચાર મંચ લોકવાણી લોકભારતી લોકઅમૃત લોકવિચાર મંચ લોકવાણી લોકભારતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP