સામાન્ય જ્ઞાન (GK) પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ? ચામુંડરાજ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ ચામુંડરાજ સિધ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ કર્ણદેવ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો ભાગ નથી ? સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા સૂત્રકૃતાંગ બૃહદકલ્પસૂત્ર આચારાંગ સૂત્ર થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ? ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ઋષભદેવ નેમિનાથ પાર્શ્વનાથ અજિતનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ? બાળકો ભાઇઓ મા – બાપ પત્ની બાળકો ભાઇઓ મા – બાપ પત્ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP