સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

ભીમદેવ પ્રથમ
સિધ્ધરાજ જયસિંહ
ચામુંડરાજ
કર્ણદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન
ડાયક્લોફીનેક
રોગાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયુ કૃત્ય ઇન્ડીયન પીનલ કોડ હેઠળ ગુનો નથી ?

ઉપરના તમામ
અસ્થિર મગજની વ્યકિતનું કૃત્ય
કોઇ સ્ત્રીએ કરેલ ગુનો
કોઇ વૃધ્દ્ર વ્યકિતએ કરેલ ગુનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ?

31 માર્ચ
26 જાન્યુઆરી
31 ડીસેમ્બર
1લી મે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કવિ યશ્વચંદ્ર એ કયા ગ્રંથમાં સિદ્ધરાજ ના અધ્યક્ષપણા નીચે થયેલા શ્વેતાંબર-દિગંબર આચાર્ય વચ્ચેના વાદવિવાદ નું આબેહૂબ નિરૂપણ કર્યું હતું ?

ગણદપૅણ
મુનિસુવ્રતચરિત
કથારત્નાકર
મુદ્રિતકુમુદચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય સૈન્યના સર્વોપરિ બંધારણીય વડા કોણ છે ?

વડાપ્રધાન
સરસેનાપતિ
રાષ્ટ્રપતિ
સંરક્ષણપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP