સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

કર્ણદેવ પ્રથમ
ચામુંડરાજ
સિધ્ધરાજ જયસિંહ
ભીમદેવ પ્રથમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
જેના ભાગ્યમાં જે સમે તે લખ્યું તેહ ને તે સમયે તે જ પહોંચે – આ ઉકિત કોની છે ?

ઝવેરચંદ મેઘાણી
નરસિંહ મહેતા
મોહનદાસ કરમચંદ ગાંઘી
ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજય સલામતી કમિશનના અધ્યક્ષપદે કોણ હોય છે ?

મુખ્ય મંત્રીશ્રી
રાજયના ગૃહ સચિવશ્રી
રાજયના ગૃહ મંત્રીશ્રી
રાજયના પોલીસ વડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અલ-નીનો(El Nino) ઘટના ___ માં થાય છે.

પેસિફિક મહાસાગર
આર્કટિક મહાસાગર
હિંદ મહાસાગર
એટલાન્ટિક મહાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP