Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ગુણવંત શાહ ધ્રુવ ભટ્ટ કાકા સાહેબ કાલેલકર રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? દાહોદ ધરમપુર અમીરગઢ વિજયનગર દાહોદ ધરમપુર અમીરગઢ વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જેટ્રોફા (રતન જ્યોત) સ્થાનીક રીતે કયા નામે ઓળખાય છે ? જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી કપાસ જંગલી ઘાસ જંગલી પીલુ જંગલી એરંડી જંગલી કપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 માહિતી અધિકાર ધારો ભારતની સંસદે ક્યારે પસાર કર્યો ? તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 તા.15-6-2005 તા.31-12-2005 તા.12-10-2005 તા.3-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વજન કાંટો સોનાના 5 સિક્કા અથવા ચાંદીના 4 સિક્કાનું વજન કરી શકે છે. તો તેવા જ દસ વજન કાંટા સોનાના 20 સિક્કા સાથે કેટલી ચાંદીના સિક્કાનું વજન કરી શકે ? 20 30 16 24 20 30 16 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પુસ્તક આદિલ મન્સૂરીનું નથી ? વળાંક સતત પગરવ આગમન વળાંક સતત પગરવ આગમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP