Talati Practice MCQ Part - 8
'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
કાકા સાહેબ કાલેલકર
ધ્રુવ ભટ્ટ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારત-ચીનની સરહદ ક્યા નામે ઓળખાય છે ?

ટપ પે૨૨લ
હુરાન્ડ લાઈન
મેકમોહન રેખા
વા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
તડોબા નેશનલ પાર્ક ભારતના કયા રાજ્યમાં આવેલો છે ?

મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ
કર્ણાટક
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
અન્નાહારની હિમાયત
આહાર નીતિ
ઉત્તમ અન્નાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ...

અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક
અનુચ્છેદ-48ક
અનુચ્છેદ-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ક્યાં વૃક્ષના લાકડામાંથી દિવાસળીની પેટી, પેકિંગ ઉદ્યોગ માટે સામાન અને પ્લાયવુડ ઉદ્યોગ વિકસ્યો છે ?

વડ
સાગ
શીમળો
સાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP