સામાન્ય જ્ઞાન (GK)
એકસીકયુટીવ મેજીસ્ટ્રેટની સ્થાનીક હુકુમત કોણ નક્કી કરી શકે ?

ડિસ્ટ્રીક કોર્ટ
રાજય સરકાર
જીલ્લા મેજીસ્ટ્રેટ
હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિનયચંદ્રસૂરીએ કયા ગ્રંથમાં 'પેટલાદ વગેરે 104 ગામોના સમુહ'ના વિસ્તારને 'ચરોતર' તરીકે વર્ણવ્યો હતો ?

માતૃકાચઉપઈ
રેવંતગિરિ રાસુ
કવિશિક્ષા
સપ્તક્ષેત્ર રાસુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લીફટની શોધ કોણે કરી છે ?

એલિસા ઓટીસ
પીટર ગોલ્ડમાર્ક
બ્રુસ્નેલ ઓટીસ
જોસેફ સ્વાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આધુનિક કવિ કોણ છે?

પુજાલાલ
બાલમુકુંદ દવે
સીતાંશું યશચંદ્ર
મનસુખલાલ ઝવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP