નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો ૨હે ? રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 રૂા. 475 રૂા. 500 રૂા. 550 રૂા. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડીયાળી બે ઘડીયાળ A અને B ખરીદે છે. બંનેની સંયુક્ત ખરીદ કિંમત 1,300 રૂા. છે. ઘડીયાળ A 20% નફાથી અને ઘડીયાળ B 25% ખોટથી વેચે છે. આમ કરતા બંને ઘડીયાળની વેચાણ કિંમત સ૨ખી ઉપજે છે. તો ઘડીયાળ B ની ખરીદ કિંમત કેટલી ? 800 650 500 875 800 650 500 875 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) વસ્તુની વેચાણ કિંમત પર 20%નફો = વસ્તુની પડતર કિંમત પર ___% નફો 15 20 25 33 15 20 25 33 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે વેચાણ કિંમત = 100 પડતર કિંમત = વે.કિં - નફો = 100 - (100×20/100) = 20રૂ. 80 20 100 (?) 100/80 × 20 = 25% નફો
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 7% 15% 5% 9% 7% 15% 5% 9% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 33.5 23.5 27(1/2) 37(1/2) 33.5 23.5 27(1/2) 37(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ? 30% 60% 40% 48.5% 30% 60% 40% 48.5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નફો 10% = 110% 900 110% 1215 (?) 1215/900 × 110 = 148.5% નફો = 148.5% - 100% = 48.5%