Talati Practice MCQ Part - 8
જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ?
Talati Practice MCQ Part - 8
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?
Talati Practice MCQ Part - 8
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. a) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ-બાલારામ b) દિગંબર જૈનોનું વન પવિત્ર
યાત્રાધામ-ભિલોડા નારાયણદેવનું પવિત્ર સ્થાનક-બોરસદ d) આંબળા, મધ અને ચારોળી માટેનું વ્યાપાર કેન્દ્ર-કંજેટા 1) દાહોદ જિલ્લો 2) આણંદ જિલ્લો 3) બનાસકાંઠા જિલ્લો અરવલ્લી જિલ્લો