Talati Practice MCQ Part - 8 ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1965 1991 1975 1963 1965 1991 1975 1963 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતી સાહિત્યની પ્રથમ નવકથાના લેખક કોણ છે ? નંદશંકર નવલરામ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર નવલરામ દલપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I keep a ___ Hung on the wall of my bed-room. calendar calander calendur calender calendar calander calendur calender ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સાકરનો શોધનારો’' (એકાંકી નાટક)ના લેખક કોણ ? તુષાર શુકલ બકુલ ત્રિપાઠી ચુનીલાલ મડિયા યશવંત પંડ્યા તુષાર શુકલ બકુલ ત્રિપાઠી ચુનીલાલ મડિયા યશવંત પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? ખિલખિલાટ યોજના ઉમ્મીદ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ખિલખિલાટ યોજના ઉમ્મીદ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP