સામાન્ય વિજ્ઞાન (General Science)
સર જગદીશચંદ્ર બોઝ દ્વારા છોડની વૃદ્ધિ માપી શકાય તે માટેનું કયું યંત્ર બનાવેલ હતું ?

કેસ્કોગ્રાફ
મોનોગ્રાફ
લીફોગ્રાફ
હિપ્સોગ્રાફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાદ્ય પદાર્થોની જાળવણી માટે નીચેના પૈકી કઈ રીત સાચી નથી ?

હિમીકરણ
વરાળથી બાફવું
નિર્જલીકરણ
રાસાયણિક સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
મૉહસસ્કેલ (Moh's Scale)નો ઉપયોગ શું નક્કી કરવા માટે થાય છે ?

પદાર્થની તેજસ્વીતા
ખનિજોની કઠિનતા
પ્રવાહીની સ્નિગ્ધતા
ખનીજની સ્થિતિસ્થાપકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP