ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? પાબ્લો પિકાસો એક પણ નહીં માઈકલ એન્જેલો લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો એક પણ નહીં માઈકલ એન્જેલો લિયોનાર્ડો-દ-વિન્ચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ગોમબાયેટ્ટા કઠપુતળીની કળા મૂળ ક્યા રાજયની છે ? કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક નારાયણ સરોવર - ગુજરાત કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન પંપા સરોવર - કર્ણાટક નારાયણ સરોવર - ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આદિવાસીઓનો એક તહેવાર 'ભાગોરિયા' છે, જે કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મધ્ય પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ મધ્ય પ્રદેશ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારતમાં સર્વપ્રથમ અખિલ હિંદ સંગીત પરિષદ 1916માં વડોદરા ખાતે ભરાઈ તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવેલ ? મૌલાબક્ષ આદિત્યરામ વ્યાસ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે મૌલાબક્ષ આદિત્યરામ વ્યાસ માસ્ટર વસંત અમૃત પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયું કાનનું ઘરેણું નથી ? વેઢલા સોનિયો દડો ત્રીટી વેઢલા સોનિયો દડો ત્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP