ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? માઈકલ એન્જેલો એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો માઈકલ એન્જેલો એક પણ નહીં લિયોનાર્ડો-દ-વિન્ચી પાબ્લો પિકાસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે ?' આ વિષય વસ્તુ ___ ચિત્રોમાં જોવા મળે છે. પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો મધુબની ચિત્રો વરલી ચિત્રો પેટકર ચિત્રો ઠાંગકા ચિત્રો મધુબની ચિત્રો વરલી ચિત્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા ગાયકને "ભારત રત્ન" એવોર્ડ આપવામાં આવેલ છે ? કિશોર કુમાર આશા ભોસલે લતા મંગેશકર દુર્ગા ખોટે કિશોર કુમાર આશા ભોસલે લતા મંગેશકર દુર્ગા ખોટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? એકનાથજી જ્ઞાનેશ્વર તુકારામ સ્વામી સમર્થ એકનાથજી જ્ઞાનેશ્વર તુકારામ સ્વામી સમર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ખ્રિસ્તી યહૂદી આપેલ પૈકી કોઈ પણ નહીં પારસી ખ્રિસ્તી યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં શિવાજી રાજા હર્ષવર્ધન ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP