ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ‘મોનાલીસા’ નામક વિશ્વવિખ્યાત ચિત્રકૃતિ આપનાર વિશ્વના મહાન ચિત્રકાર કોણ હતા ? પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી એક પણ નહીં માઈકલ એન્જેલો પાબ્લો પિકાસો લિયોનાર્ડો-દ-વિન્ચી એક પણ નહીં માઈકલ એન્જેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી ક્યા બીચને બ્લૂ બ્લેગ સર્ટિફિકેટ અપાયેલું છે ?1. શિવરાજપુર (ગુજરાત) 2. ઘોઘલા (દીવ)3. રાધાનગર (આંદામાન-નિકોબાર) 4. ઈડન (પુડુચેરી) માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 માત્ર 1, 3 અને 4 માત્ર 2, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? શ્વેતાગમ દિગંબરાગમ આગમ ત્રિપિટક શ્વેતાગમ દિગંબરાગમ આગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કેરલ પ્રદેશનું લોકપ્રિય નૃત્ય કયું છે ? કથકલી કુચીપુડી ભરતનાટ્યમ કથક કથકલી કુચીપુડી ભરતનાટ્યમ કથક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકાંમાંથી કયું જોડકું યોગ્ય નથી ? સિતાર - પંડિત રવિશંકર શહેનાઈ - બિસમિલ્લા ખાન વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન સિતાર - પંડિત રવિશંકર શહેનાઈ - બિસમિલ્લા ખાન વાંસળી - પંડિત હરિપ્રસાદ સારંગી - અલી અમઝદ હુસૈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ભારત મુનિ કૃત "નાટ્યશાસ્ત્ર" ગ્રંથ નીચેના પૈકી કઈ વિષયવસ્તુ લગતો છે ? નૃત્ય સંગીત નાટક આપેલ તમામ નૃત્ય સંગીત નાટક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP