ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિને બંધારણ હેઠળ મળેલ કારોબારી સત્તાઓનો ઉપયોગ તેઓ કોની સલાહથી કરે છે ?

મંત્રીમંડળની
આપેલ પૈકી એક પણ નહીં
સંસદની
વડાપ્રધાનની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગાય અને વાછરડાની કતલ પરના પ્રતિબંધનું પગલું એ બંધારણની જે જોગવાઈના સાપેક્ષમાં છે તે જોગવાઈ___

અનુચ્છેદ-25
અનુચ્છેદ-48 ક
અનુચ્છેદ-39ક
અનુચ્છેદ-51ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP