ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલનું મહેનતાણું કોણ નક્કી કરે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ CJI સંસદ વડાપ્રધાન રાષ્ટ્રપતિ CJI સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની ફાળવણી માટે વિષયોની ફાળવણી અંગેની 3 યાદી દર્શાવાઈ છે ? પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 પરિશિષ્ટ - 4 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 5 પરિશિષ્ટ - 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 26 નવેમ્બર 1949 નાં રોજ સંવિધાન કઈ સભામાં અપનાવવામાં આવેલું હતું ? સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ લોકસભા રાજ્યસભા સંવિધાન સભામાં રાજ્યોની વિધાનસભાઓ લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 61 આર્ટિકલ – 64 આર્ટિકલ – 57 આર્ટિકલ – 63 આર્ટિકલ – 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? નાણાં કાનૂની બાબતો ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં કાનૂની બાબતો ગૃહ બાબતો ઉદ્યોગ અને ખનિજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રગીત 'જન ગણ મન' ના કવિ કોણ ? રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઝવેરચંદ મેઘાણી હરિવંશરાય બચ્ચન બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP