સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"અભયઘાટ" કોની સમાધિ છે ?

મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
ચૌધરી ચરણસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રેફ્રિજરેટરમાં રેફ્રિજન્ટ તરીકે શું ઉપયોગમાં લેવાય છે ?

પ્રવાહી નાઇટ્રોજન
સૂકો બરફ
પ્રવાહી કાર્બનડાયોક્સાઇડ
પ્રવાહી એમોનિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP