સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રાજા કુમારપાળે વ્યાકરણ વિષયક કયા ગ્રંથની રચના કરી હતી ?

દ્રયાશ્રય
કહાવલી
તરંગવઈ
ગણદર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલા માસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે ?

રોગાર
ડાયક્લોફીનેક
પેરાસીટામોલ
ક્લોરોફ્લોરોકાર્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય નાટ્યશાસ્ત્રના ગ્રંથોમાં ગણનાપાત્ર સ્થાન ધરાવતો ગ્રંથ 'નાટ્યદર્પણ' ની રચના કોણે કરી હતી ?

રામચંદ્રસૂરિ
આમાંથી કોઈ નહીં
ગુણચંદ્રસૂરિ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
IEC નું પૂરું નામ...

ઈન્ટિગ્રેટેડ એજ્યુકેશન કમિશન
ઈન્ટરમિટન્ટ એજ્યુકેશન કમિશન
ઈન્ફર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન
ઇન્ફોર્મેશન એજ્યુકેશન કાઉન્સેલિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP