સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

સરોજ પાઠક
ઈલા આરબ મહેતા
વિનોદિની નીલકંઠ
હિમાંશી શેલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

ગાંધીજીએ
વિનોબા ભાવેએ
દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સામાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ?

સારા માર્ગો
ગૌહત્યા સંબંધી
દારૂબંધી
વિશાળ દરિયાકિનારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
આમાંથી પંડિત જવાહરલાલ નેહરુના સમકાલીન રાજપુરુષ કોણ ન હતા ?

ગોર્બાચોવ
માર્શલ ટીટો
જહોન કેનેડી
નાસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP