સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
મૂળરાજ બીજો
કુમારપાલ
અજયપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઇ નવરોજીએ
લોકમાન્ય ટિળકે
વિનોબા ભાવેએ
ગાંધીજીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતે એન્ટારર્ટીકા ખંડ ઉપર કયા બે સંશોધન મથક સ્થાપ્યા છે ?

એકપણ નહિં
વિક્રાંત અને વિક્રમ
ગંગોત્રી અને કરૂણા
દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'તલવાર તાણવી' રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

સંઘર્ષમાં ઉતરવું
તલવારને ચમકાવવી
સખત માર મારવો
બોલતી બંધ કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP