ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિનો અમલ કરવો.
સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌ પ્રથમ વખત 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારે તેઓ કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
મણિનગર
વડોદરા
રાજકોટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
દરજ્જાની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP