ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ?

આનંદશંકર ધ્રુવ
બાલાશંકર કંથારિયા
કેશવલાલ ધ્રુવ
૨.વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP