ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની 'ગુજરાતનો નાથ' નવલકથાના પાત્રો નીચેનામાંથી કયા નથી ? મુંજ મુંજાલ કાક મંજરી મુંજ મુંજાલ કાક મંજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પદ્યનું નામ અને તેના કર્તાની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ? કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ કસુંબીનો રંગ - ઝવેરચંદ મેઘાણી વૈષ્ણવજન - નરસિંહ મહેતા ગોવિંદના ગુણ ગાશું - મીરાંબાઈ ચિત્ર વિલોપન - રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે પ્રહલાદ પારેખ શિવકુમાર જોશી જયંત પાઠક જયોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ચુનીલાલ મડિયા ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP