ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' જયંતિ દલાલ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ? રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા રમણીક અરાલવાળા વેણીભાઈ પુરોહિત મણિલાલ દ્વિવેદી બાલશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' ઝવેરચંદ મેઘાણીની કઈ કૃતિમાંથી લેવામાં આવ્યું છે ? સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો સોરઠ સંતવાણી માણસાઈના દીવા યુગવંદના સિંધુડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કર્ણસુંદરી નાટિકાની રચના કોણે કરી છે ? બિલ્હણ બાદરાયણ ભવભૂતિ ભારવી બિલ્હણ બાદરાયણ ભવભૂતિ ભારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીની પ્રથમ ટૂંકી વાર્તા જણાવો. પાટણની પ્રભુતા મારી કમલા વેરની વસૂલાત ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા મારી કમલા વેરની વસૂલાત ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખંડકાવ્યના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ? કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર કાન્ત કલાપી ન્હાનાલાલ બ. ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP