ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી રમણલાલ શાહ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ વિનેશ અંતાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? મહાદેવ દેસાઈ કિશોર મકવાણા વિનોબા ભાવે નગીનદાસ પારેખ મહાદેવ દેસાઈ કિશોર મકવાણા વિનોબા ભાવે નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? નર્મદ દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ દલપતરામ કવિ ખબરદાર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? દયારામ ભોજા ભગત મીરાંબાઇ નરસિંહ મહેતા દયારામ ભોજા ભગત મીરાંબાઇ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો ભવાઈ વેશ સામાજિક વેશ નથી ? જૂઠણ કજોડા સરાણિયો શૂરો રાઠોડ જૂઠણ કજોડા સરાણિયો શૂરો રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP