ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. વર્ણસગાઈ ઉપમા અનન્વય શ્લેષ વર્ણસગાઈ ઉપમા અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ભીમ અબ્દુલ રહેમાન શ્રીધર વ્યાસ અજ્ઞાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી કનૈયાલાલ મુનશી રા.વિ.પાઠક ગાંધીજી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાનજી અને જીવી પાત્રો કઈ નવલકથાના છે ? કરણઘેલો મળેલા જીવ વળામણાં માનવીની ભવાઇ કરણઘેલો મળેલા જીવ વળામણાં માનવીની ભવાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ? તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ મન નો ડગે - ગંગાસતી બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP