ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
ઉમાશંકર જોષી
મનુભાઈ પંચોળી 'દર્શક'
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

સુરેશ જોશી
ચંદ્રકાંત બક્ષી
મધુ રાય
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ?

હિન્દીની મુસાફરી
ભારત દર્શન
ઇંગ્લેન્ડની મુસાફરી
આફ્રિકાનો પ્રવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

પાંચાલ મહાજનપદ
મત્સ્ય મહાજનપદ
અવંતી જનપદ
કૌશલ મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP