ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

જયંતિ દલાલ
મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કવિઓ અને તેમના કાવ્યોની જોડીઓ પૈકી કઈ જોડ સાચી નથી ?

તીર્થોતમ - બાલમુકુન્દ મણિશંકર દવે
અતિજ્ઞાન - મણિશંકર રત્નજી ભટ્ટ
મન નો ડગે - ગંગાસતી
બાળકૃષ્ણના ચરિત્ર - હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP