ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે જયંતિ દલાલ મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ફાર્બસ ગુજરાતી સભા" ત્રિમાસિક પત્રનું પ્રકાશન કયા વર્ષથી શરૂ થયું હતું ? ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ઈ.સ. 1865 ઈ.સ. 1832 ઈ.સ. 1932 ઈ.સ. 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ બાલાશંકર કંથારિયા કેશવલાલ ધ્રુવ ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વારી જાઉં રે સુંદર શ્યામ' આ પંક્તિ કયા કવિ દ્વારા રચવામાં આવી છે ? દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુએ લખેલી નથી ? પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભદભર નેના ભૈયાદાદા પોસ્ટ ઓફિસ શરણાઈના સૂર ભદભર નેના ભૈયાદાદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે હરીશ મિનાશ્રુ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP