ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રામનારાયણ પાઠકને કોણે ગાંધીયુગના સાહિત્યકાર તરીકે ઓળખાવ્યા છે ?

ધ્રુવભટ્ટ
નાન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

આવ, ભાણા આવ ! - હાસ્યકથા
એક જ લક્ષ્ય - જીવનચરિત્ર
બાનો વાડો - નાટક
વલયની અવકાશી સફર - આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર જયંત કોઠારીને તેમના કયા લેખ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે ?

પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા
સુદામાચરિત્ર
સાહિત્યિક તથ્યોની માવજત
વ્યાસંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP