ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર થેરીગાથા બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ આચારાંગ સૂત્ર થેરીગાથા બૃહદકલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી 'દર્શક' મકરંદ દવે જયંતિ દલાલ ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી બ. ક. ઠાકોર મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકા જોડો.1. રા.વિ.પાઠક2. નટવરલાલ પંડ્યા3. ત્રિભુવનદાસ લુહાર 4. ગૌરીશંકર જોષી અ. ધૂમકેતુ બ. સુંદરમ્ ક. સ્વૈરવિહારી ડ. ઉશનસ્ 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-અ, 2-બ, 3-ક, 4-ડ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-ડ, 3-અ, 4-બ 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉશનસ્ બેફામ ધૂમકેતુ દર્શક ઉશનસ્ બેફામ ધૂમકેતુ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ આચાર્ય હેમચંદ્રાચાર્યની નથી ? દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ધાતુ પરાયણ દયાશ્રય વૈદિક નિઘંટુ સુમતિગણિ ધાતુ પરાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP