ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અડધી સદીની વાચનયાત્રાના સંપાદક કોણ છે ?

શ્રી ચિનુભાઈ મોદી
શ્રી કુમારપાળ દેસાઈ
શ્રી મહેન્દ્ર મેઘાણી
શ્રી કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP