ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"જ્યાં સુધી ગુજરાતી ભાષાને ન્યાય નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

દયાનંદ સરસ્વતી
કવિ દલપતરામ
મહાકવિ પ્રેમાનંદ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો પ્રબળ આવિર્ભાવ ક્યા કવિ દ્રારા થાય છે ?

હસમુખ પાઠક
રમેશ પારેખ
સુરેશ જોષી
લાભશંક્ર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

ચંદબરદાઈ
વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર
શાલિભદ્ર સૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

જોસેફ મેકવાન
મોહમ્મદ માંકડ
જલન માતરી
અબ્દુલગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP