ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો : a. વંદે માતરમ્ b. જન્મભૂમિ c. ગુજરાતમિત્ર d. જય હિન્દ i. નરોત્તમ શાહ ii. શામળદાસ ગાંધી iii. અમૃતલાલ શેઠ iv. દીનશા તાલિયારખાન
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?