Talati Practice MCQ Part - 9 કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ? A ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ B ગ્રૂપ A ગ્રૂપ O ગ્રૂપ AB ગ્રૂપ B ગ્રૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 600 રૂપિયાના ભાવે 20 કિલો કેરી ખરીદી, જેમાંથી 2 કિલો કેરી સડી જતાં ફેંકી દીધી. બાકીની કેરી 34 રૂપિયે 1 કિલોના ભાવે વેચી પણ ખરીદનારે 40 રૂપિયા ઓછા આપ્યા, તો કેટલા ટકા નફો અથવા ખોટ ગઈ હશે ? 2% નફો 0.33 % ખોટ 0.33 % નફો 1.33 % નફો 2% નફો 0.33 % ખોટ 0.33 % નફો 1.33 % નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પી.આર. એલ. ની સ્થાપનામાં ક્યા વિજ્ઞાનીએ સક્રિય રસ લીધો હતો ? વિક્રમ સારાભાઈ શ્રી રામન્ના જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન વિક્રમ સારાભાઈ શ્રી રામન્ના જગદીશચંદ્ર બોઝ સી.વી. રામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ? બૃહસ્પતિ નારદ મુનિ વેદવ્યાસ વસિષ્ઠ બૃહસ્પતિ નારદ મુનિ વેદવ્યાસ વસિષ્ઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભોપાલ ગેસ દુર્ધટના માટે કયો ઝેરી વાયુ કારણભૂત હતો ? કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા મિથેન કાર્બન મોનોક્સાઈડ મિથાઈલ આઈસોસાઈનાઈડ એમોનિયા મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 છેલ્લી રાષ્ટ્રીય વન નીતિ કયારે જાહેર થઈ ? 1998 2002 1988 1992 1998 2002 1988 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP