Talati Practice MCQ Part - 9
કયા ગ્રુપનું લોહી ધરાવનાર વ્યક્તિને બાકીના ત્રણેય ગ્રુપનું લોહી અનુકૂળ આવે છે ?

A ગ્રૂપ
O ગ્રૂપ
B ગ્રૂપ
AB ગ્રૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય રાષ્ટ્રપતિ કોણ હતા ?

ડૉ. ઝાકીર હુસેન
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ડૉ. બાબાસાહેબ આંબેડકર
ડૉ. રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કઈ આફત વખતે ધરતી ધ્રુજે છે ?

ચક્રવાત
વાવાઝોડું
ધરતીકંપ
સુનામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP