Talati Practice MCQ Part - 9
સમુદ્રકિનારાની ખારાશવાળી જમીનમાં કયા વૃક્ષ સારી રીતે વિકાસ પામે છે ?

ખજુરી
પીલુ
નાળિયેરી
શરૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

110 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ નથી.

સ્વતંત્રતા
સમાનતા
અહિંસા
બંધુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
વિનાયક સાવરકર
પંડિત મદનમોહન માલવિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP