Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી સૂરજનાં પર્યાયવાચી નામો ક્યાં નથી ?

આદિત્ય, હિરણ્યગર્ભ
ભાણ, ભાનુ
સવિતા, ભાસ્કર
રવિ, કિરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

ઈકબાલ
ઝવેરચંદ મેઘાણી
રવિન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાય મોઢેથી જે અવાજ કરે છે, તે ક્રિયાને શું કહેવાય ?

હણ હણવું
ગાગરવુ
ભાંભરવું
ભોકવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બટાકા કરતાં કારેલાંનો ભાવ ત્રણ ગણો છે. જો 1 કિલો કારેલાંનો ભાવ 27 રૂપિયા હોય તો 2 કિલો બટાકાની કિંમત શું હશે ?

9 રૂપિયા
16 રૂપિયા
12 રૂપિયા
18 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP