ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ? ધીરાની ગરબી ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ધીરાની ગરબી ભોજાના ચાબખા નંદશંકરની નવલકથા નરસિંહ મહેતાના પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘તપસ્વી સારસ્વત’ કૃતિમાં કોનું ચરિત્ર રજૂ કરવામાં આવ્યું છે ? કે.કા.શાસ્ત્રી ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ કે.કા.શાસ્ત્રી ગાંધીજી ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફિલ્મ રેવા ગુજરાતી નવલકથા ___ નું રૂપાંતરણ છે. જય સોમનાથ તત્વમસિ અમૃતા ઓથાર જય સોમનાથ તત્વમસિ અમૃતા ઓથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર દલપતરામ પ્રેમાનંદ નર્મદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત રામગ્રી પ્રભાતિયા હરિગાન ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નળાખ્યાન' ની રચના કોણે કરી ? રામાનંદ દયાનંદ સહજાનંદ પ્રેમાનંદ રામાનંદ દયાનંદ સહજાનંદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP