ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

નરસિંહ મહેતાના પ્રભાતિયા
ભોજાના ચાબખા
ધીરાની ગરબી
નંદશંકરની નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આંગળીઓ પર પહેરેલી વીંટીઓ વડે તાંબાની માણ રણકાવીને, એના તાલ સાથે સુરીલા કંઠે, અભિનય દ્વારા લોકસમુદાયને રસતરબોળ કરનાર માણભટ્ટ કોણ છે ?

ધીરો ભગત
ભોજા ભગત
પ્રેમાનંદ
અખો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ખારા જળની મીઠી વિરડી' કયા લેખકને કહેવાય છે ?

નરસિંહરાવ દિવેટીયા
રતિલાલ બોરીસાગર
જુગતરામ દવે
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP