ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

નરસિંહ મહેતાના પ્રભાતિયા
નંદશંકરની નવલકથા
ભોજાના ચાબખા
ધીરાની ગરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' ઉપનામથી જાણીતા કવિ કોણ છે ?

સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
મણિશંકર રત્નજી ભટ્ટ
રામનારાયણ વિશ્વનાથ પાઠક
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP