ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યની રચના અને તેના રચયિતાની નીચે આપેલી જોડ પૈકી કઈ જોડ સાચી નથી ?

ધીરાની ગરબી
નરસિંહ મહેતાના પ્રભાતિયા
ભોજાના ચાબખા
નંદશંકરની નવલકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કોણે લોકસાહિત્ય સંશોધન સંપાદન ક્ષેત્રે કાર્ય કર્યું નથી ?

ઝવેરચંદ મેઘાણી
જોરાવરસિંહ જાદવ
ભગવાનદાસ પટેલ
રમણ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP