Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

દયારામ
મીરાંબાઈ
નરસિંહ મહેતા
પ્રેમાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દશમસ્કંધ
પંચીકરણ
કૃષ્ણાવતાર
દ્વાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નીચે દર્શાવેલ કયાં બે સ્થળો વચ્ચેનું અંતર સહુથી વધુ છે ?

કંડલાથી સાપુતારા
ભૂજથી દ્વારકા
વલસાડથી ભૂજ
સાપુતારાથી દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના આઠ ચરણમાં ___ નો સમાવેશ થતો નથી.

ધર્મ
નિયમ
પ્રાણાયામ
પ્રત્યાહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લોકશાહી માટે પાયાની સંસ્થા કઈ ગણવામાં આવે છે ?

ગ્રામ પંચાયત
રાજ્યસભા
લોકસભા
રાષ્ટ્રપતિ ભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP