Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
મીરાંબાઈ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

બાબુ રાજેન્દ્રપ્રસાદ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
ઢેબરભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'પલ્સ પોલિયો' કાર્યક્રમ કોના માટે છે ?

યુવાનો
વૃદ્ધજનો
બાળકો
સ્ત્રીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 18,000
રૂ. 12,000
રૂ. 21,000
રૂ. 15,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP