Talati Practice MCQ Part - 9 મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ? યુયુત્સુ શલ્ય વિકર્ણ વિદુર યુયુત્સુ શલ્ય વિકર્ણ વિદુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે. પ્લુટોનિયમ કેડિયમ યુરેનિયમ ભારે પાણી પ્લુટોનિયમ કેડિયમ યુરેનિયમ ભારે પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ? પીનલ પ્રોસિજર એક્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડ સિવિલ પ્રોસિજર કોડ પોલીસ પ્રોસિજર કોડ પીનલ પ્રોસિજર એક્ટ ક્રિમિનલ પ્રોસિજર કોડ સિવિલ પ્રોસિજર કોડ પોલીસ પ્રોસિજર કોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે. ટેસવાળા મસાલેદાર સમતોલ ગળપણવાળા ટેસવાળા મસાલેદાર સમતોલ ગળપણવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નોર્મલ સલાઈનમાં મીઠા (NaCl)નું પ્રમાણ કેટલું હોય છે ? 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% 0.85 g% 0.85 mg% 0.085 g% 0.3 g% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP