Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

યુયુત્સુ
શલ્ય
વિકર્ણ
વિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ન્યુક્લિયર રીએક્ટરમાં મોડરેટર તરીકે ___ વપરાય છે.

પ્લુટોનિયમ
કેડિયમ
યુરેનિયમ
ભારે પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ફોજદારી કાર્યરીતિ અધિનિયમને અંગ્રેજીમાં શું કહે છે ?

પીનલ પ્રોસિજર એક્ટ
ક્રિમિનલ પ્રોસિજર કોડ
સિવિલ પ્રોસિજર કોડ
પોલીસ પ્રોસિજર કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ...' આ પદના કવિ કોણ હતા ?

નરસિંહ મહેતા
દયારામ
પ્રેમાનંદ
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વસ્થ જીવનનું પ્રથમ સૂત્ર ___ આહારને ગણવામાં આવે છે.

ટેસવાળા
મસાલેદાર
સમતોલ
ગળપણવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP