Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

વિદુર
વિકર્ણ
શલ્ય
યુયુત્સુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

દ્વાશ્રય
કૃષ્ણાવતાર
પંચીકરણ
દશમસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે" કાવ્યપંક્તિ ક્યા કવિની છે ?

ન્હાનાલાલ
બાલાશંકર કંથારિયા
મણિલાલ ન. દ્વિવેદી
કાન્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવાન બુદ્ધનું મૂળ નામ શું હતું ?

સિદ્ધાર્થ
સિદ્ધરાજ
કપિલદેવ
સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP