ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ?

મહાદેવભાઈ દેસાઈ
પન્નાલાલ પટેલ
ગૌરીશંકર જોષી
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ?

નગીનદાસ પારેખ
મણીભાઈ દેસાઈ
રમણલાલ શાહ
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ?

ચક્રવાકમિથુન
વર્ષાની એક સુંદર સાંજ
અતિજ્ઞાન
વસંતવિજય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP