ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ રતિલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? નર્મદ દલપતરામ શામળ અખો નર્મદ દલપતરામ શામળ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વળામણા’, ‘મીણ માટીના માનવી’, ‘અંગારો’, ‘નથી પરણ્યા નથી કુંવારા' જેવી નવલકથાના લેખક કોણ છે ? મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી મહાદેવભાઈ દેસાઈ પન્નાલાલ પટેલ ગૌરીશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખાટી છાશે ભીજવી ગગરી કળશિયા માંજી સોને મઢી દે - આ પંક્તિનો છંદ ઓળખાવો. દોહરો સ્રગ્ધરા પૃથ્વી મનહર દોહરો સ્રગ્ધરા પૃથ્વી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટોલ્સટોયની "વોર એન્ડ પીસ" નું ગુજરાતીમાં ભાષાંતર કોણે કર્યું ? નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ નગીનદાસ પારેખ મણીભાઈ દેસાઈ રમણલાલ શાહ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાન્તના પૂર્વાલાપમાં કયા ખંડકાવ્યનો સમાવેશ થતો નથી ? ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ અતિજ્ઞાન વસંતવિજય ચક્રવાકમિથુન વર્ષાની એક સુંદર સાંજ અતિજ્ઞાન વસંતવિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP