ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
રતિલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અવનવીન ભાવ, ભાષા અને શૈલી, ઉચ્ચ ભાવના અને આદર્શો સાથે કવિ ન્હાનાલાલના કાવ્યો પ્રગટ્યાં અને ગુજરાતી પ્રજાનું ચિત્ત હરી બેઠા. આ કવિવર ન્હાનાલાલને "ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ" કહીને પોતાના શબ્દોમાં કયા કવિએ બિરદાવ્યા હતા ?

રમણભાઈ નીલકંઠ
મણિલાલ નભુભાઈ
મહાકવિ પ્રેમાનંદ
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ?

વેણીભાઇ પુરોહિત
લાભશંકર ઠાકર
રાજેન્દ્ર શુકલ
મોહન પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી
બાલાશંકર કંથારિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP