ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ? બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ બકુલ ત્રિપાઠી રતિલાલ બોરીસાગર નિરંજન ત્રિવેદી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બાલમુકુન્દ દવે કયું આખ્યાન લખી સર્જનની શરૂઆત કરી હતી ? ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન તીર્થાખ્યાન ધ્રુવાખ્યાન નવાખ્યાન ચંદ્રહાસ આખ્યાન તીર્થાખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત" કોણે કહ્યું છે ? કવિ નર્મદ કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ કવિ નર્મદ કવિ મુનશી કવિ ખબરદાર કવિ પન્નાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉપમા શ્લેષ અનન્વય વર્ણસગાઈ ઉપમા શ્લેષ અનન્વય વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબસિંહ નવલકથા કોની છે ? ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ઉમાશંકર જોષી દુર્ગારામ મહેતા દુલેરાય કારાણી મણિલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર નર્મદાશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP