ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

રતિલાલ બોરીસાગર
બકુલ ત્રિપાઠી
વિનોદ ભટ્ટ
નિરંજન ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

દામોદર બોટાદકર
રણજિતરામ મહેતા
બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દુર્યોધન પ્રેષિત દૂત એક, દેખાવમાં ઘાતક દુષ્ટ છેક .- આ પંક્તિનો અલંકાર જણાવો.

શબ્દાનુપ્રાસ
રૂપક
અંત્યાનુપ્રાસ
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં અવસાન પામનાર ધીરુભાઈ ઠાકરને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે ?

પદ્મભૂષણ
ભારતરત્ન
પદ્મવિભૂષણ
રેમન મેગ્સેસે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP