Talati Practice MCQ Part - 9
દરિયાકિનારે આવેલા જંગલને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

કાંટાળા જાતનું જંગલ
પાનખર જંગલ
ચેર જંગલ
વીડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળે આંબા ન પાકે
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ધીરજનાં ફળ મીઠાં
વિના સહકાર નહિ ઉદ્ધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા ગુજરાતી સાહિત્યકાર ગુજરાત સરકારમાં માહિતી નિયામક રહી ચુક્યા છે ?

ભૂપત વડોદરિયા
ચન્દ્રકાન્ત બક્ષી
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

સલ્ફર
પોટેશિયમ
બ્રોમીન
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP