Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

14 ઓકટોબર
10 ઓકટોબર
2 જી ઓકટોબર
12 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

સલ્ફર
પોટેશિયમ
બ્રોમીન
ક્લોરિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

વિદુર
યુયુત્સુ
વિકર્ણ
શલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
ગિજુભાઈ બધેકા
રવીન્દ્રનાથ ટાગોર
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP