Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વેદવ્યાસ
નારદ મુનિ
વસિષ્ઠ
બૃહસ્પતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
આર. કે. નારાયણ
વિલિયમ શેકસપિયર
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
DMIC એટલે શું ?

દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,735
1,745
1,826
1,836

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP