Talati Practice MCQ Part - 9
'શિક્ષક દિન' નીચે દર્શાવેલ ક્યા મહાપુરુપ સાથે સંબંધ ધરાવે છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ગિજુભાઈ બધેકા
ચાણક્ય
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયા કવિને ભારતીય જ્ઞાનપીઠનો પુરસ્કાર એનાયત થયો છે ?

અમૃત ઘાયલ
રાજેન્દ્ર શાહ
એક પણ નહીં
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રેડ-ડેટા બુકમાં કયા સજીવોની યાદી પ્રકાશિત કરવામાં આવે છે ?

લુપ્ત જાતિઓ
વન્ય પ્રાણીઓ
નાશપ્રાય: વન્યજીવો
ઔષધિય વનસ્પતિઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP