Talati Practice MCQ Part - 9
સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે.

પરિભ્રમણ
પ્રદક્ષિણા
રચના
યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ?

સિદ્ધરાજ જયસિંહ
મીનળદેવી
અકબર
ઔરંગઝેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં નીચે પૈકી કઈ યુનિવર્સિટી હાલ અસ્તિત્વમાં નથી ?

આયુર્વેદ યુનિવર્સિટી
સ્પોર્ટ્સ યુનિવર્સિટી
પેટ્રોલિયમ યુનિવર્સિટી
સંસ્કૃત યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અ', 'બ' અને 'ક' એક વેપારી પેઢીમાં ભાગીદારો છે. 'અ' અને 'બ' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 2 : 3 છે અને 'બ' અને 'ક' વચ્ચેનું નફા-નુકસાન વહેંચણીનું પ્રમાણ 4 : 5 છે. જો પેઢીનો નફો રૂ. 70,000 હોય તો, પેઢીના નકામાંથી 'અ'ને મળેલ તેના ભાગના નફાની ૨કમ રૂ. ___ થાય.

રૂ. 16,000
રૂ. 15,000
રૂ. 18,000
રૂ. 12,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ તેમના કયા પુસ્તકમાં 1975માં લદાયેલી કટોકટીનું વર્ણન કર્યું છે ?

કટોકટીની સંઘર્ષયાત્રા
સંઘર્ષમાં ગુજરાત
ગુજરાતમાં કટોકટી
ગુજરાતની સંઘર્ષગાથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP