Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

આનંદમઠ
ગોરા
જોડાની શોધ
ગીતાંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક- વિદ્યાર્થીને 7 વિષયના સરેરાશ માર્ક 70.7 હોય તો તે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા હશે ?

49.49
494.9
4949
494.4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અમેરિકાના કયા મહાન પત્રકારના નામે દર વર્ષે શ્રેષ્ઠ પત્રકારત્વ માટે પત્રકારને એવોર્ડ આપવામાં આવે છે ?

ડેવિડ જોન
જોસેફ પુલિત્ઝર
જોર્જ પુલિત્ઝર
જોસેફ મેક્ઝેની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

અનુવંશ
ફલનક્રિયા
ઉત્ક્રાંતિ
સ્થળાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP