Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગોરા
આનંદમઠ
ગીતાંજલી
જોડાની શોધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ?

110 સેન્ટિમીટર
220 સેન્ટિમીટર
165 સેન્ટિમીટર
330 સેન્ટિમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં બ્રિટિશ શાસનનો પાયો નાખનાર કંપની એક ગુજરાતી મૂળના બ્રિટિશ ઉઘોગ સાહસિકે તાજેતરમાં ખરીદી, આ કંપની કઈ ?

ઈસ્ટ ઈન્ડિયા કંપની
બ્રિટીશ ઇન્ડિયા કંપની
ક્વીન એલિઝાબેથ કંપની
ઓવરસીઝ ઈન્ડિયા કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'Wings of Fire' ના લેખક કોણ છે ?

જવાહરલાલ નેહરુ
આર. કે. નારાયણ
વિલિયમ શેકસપિયર
ડો. એ.પી.જે. અબ્દુલ કલામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP