Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગોરા
જોડાની શોધ
આનંદમઠ
ગીતાંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકારની 'જનની સુરક્ષા' યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની સગર્ભા માતાઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની બે જીવીત જન્મો સુધીની ગરીબી રેખા હેઠળ સગર્ભા સ્ત્રીઓને
તમામ સગર્ભા સ્ત્રીઓને
માત્ર ગ્રામ્ય કક્ષાની સગર્ભા માતાઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અંદરનાં વસ્ત્રો માટે તમે કેવા વસ્ત્રોની પસંદગી કરશો ?

નાઈલોન
સુતરાઉ
ટેરીકોટન
વણાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય.

1,836
1,745
1,826
1,735

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP