Talati Practice MCQ Part - 9
રવિન્દ્રનાથ ટાગોરને ક્યા પુસ્તક માટે નોબેલ ઈનામ મળ્યું હતું ?

ગોરા
આનંદમઠ
જોડાની શોધ
ગીતાંજલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય મહેતા
ડૉ. આંબેડકર
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP