Talati Practice MCQ Part - 9 ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ડૉ. આંબેડકર રસિકલાલ મહેતા ડૉ. જીવરાજ મહેતા બળવંતરાય મહેતા ડૉ. આંબેડકર રસિકલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ મીનળદેવી અકબર સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ મીનળદેવી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઈ-મેઈલથી સંદેશાવ્યવહારની આપ-લે માટે કયું સાધન વપરાય છે ? પ્રિન્ટર ટેલીપ્રિન્ટર કોમ્પ્યુટર ફેક્સ મશીન પ્રિન્ટર ટેલીપ્રિન્ટર કોમ્પ્યુટર ફેક્સ મશીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નરસિંહ મહેતા એવોર્ડ શેના માટે આપવામાં આવે છે ? સાહિત્ય સંસ્કૃતિ શિક્ષણ લોકકલા સાહિત્ય સંસ્કૃતિ શિક્ષણ લોકકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયું પક્ષી સાપને મારીને ખાઈ જાય છે ? મોર ચામાચીડિયું ગીધ સમડી મોર ચામાચીડિયું ગીધ સમડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે. રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 18,000 રૂ. 15,000 રૂ. 21,000 રૂ. 12,000 રૂ. 18,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP