Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

બળવંતરાય મહેતા
રસિકલાલ મહેતા
ડૉ. આંબેડકર
ડૉ. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો.

ય મ ન સ ભ લ ગા
મ મ ન ત ત ગા ગા
મ સ જ સ ત ત ગા
ભ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર સાવરકરને કઈ જેલમાં રાખવામાં આવ્યા હતા ?

આંદામાન
તિહાર
યરવડા
લક્ષદીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP