ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 107(1) 109(3) 109(2) 109(1) 107(1) 109(3) 109(2) 109(1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મૂંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સંસદની કાર્યવાહી અંગે ન્યાયાલયો તપાસ કરી શકશે નહીં" આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 124 122 120 123 124 122 120 123 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રીય સતર્કતા આયોગની રચના કયા વર્ષમાં થયેલી હતી ? 1964 1965 1966 1970 1964 1965 1966 1970 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ___ જ હોવા જોઈએ. હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ હાઇકોર્ટના નિવૃત્ત જજ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ નિવૃત્ત એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટમાં જજ બનવાની ક્ષમતા ધરાવનાર વકીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "મૂળભૂત ફરજો" ની જોગવાઈઓ કોને લાગુ પડે છે ? 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં 21 વર્ષથી વધુ ઉંમરનાં વ્યક્તિને ભારતના દરેક નાગરિકને 25 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP