ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી ભારતના બંધારણ નો કયો અનુચ્છેદ એવી જોગવાઈ કરે છે કે નાણા વિધેયક રાજ્યસભામાં રજૂ ન થઈ શકે? 107(1) 109(2) 109(1) 109(3) 107(1) 109(2) 109(1) 109(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ મહાત્મા ગાંધી સરદાર પટેલ વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280 278 279 277 280 278 279 277 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર હુકુમ સિંઘ ક.મા.મુનશી યુ.એન. ઢેબર ગણેશ વી. માવલંકર હુકુમ સિંઘ ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના વહીવટી કાર્યો કોના નામથી થાય છે ? મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર રાજ્યપાલ મુખ્યમંત્રી રાષ્ટ્રપતિ સ્પીકર રાજ્યપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં અસ્પૃશ્યતા નિવારણની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 15 અનુચ્છેદ - 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP