Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં શ્રીકૃષ્ણએ કઈ નગરી વસાવી હતી ?

ગોકુળ
વૃંદાવન
મથુરા
દ્વારકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

બંકિમ ચન્દ્ર
રવિન્દ્રનાથ ટાગોર
બહાદુરશાહ ઝફર
મોહમ્મદ ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

86
88
80
84

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP