Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત જસરાજજી
તાનારીરી
બૈજુ બાવરા
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

મેલેરિયા
દમ (અસ્થમા)
કોલેરા
ટાઈફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP