Talati Practice MCQ Part - 9
રામેશ્વર પાસે આવેલા સેતુબંધનું નિર્માણ કરવામાં મહત્વનો ભાગ કોણે ભજવ્યો હતો ?

અંગદ અને સુગ્રીવ
નલ અને નીલ
હનુમાન અને જાંબુવાન
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

બૈજુ બાવરા
પંડિત જસરાજજી
પંડિત ઓમકારનાથ
તાનારીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

ઝીણાભાઈ દેસાઈ
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
નટવરલાલ પંડયા
મનુભાઈપંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP