ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ?

જાણીતા સમાજવિજ્ઞાની
સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ
કેન્દ્ર સરકારના અગ્રસચિવ
પછાતવર્ગના સંસદ સભ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ?

માન. કાયદામંત્રીશ્રી
માન.રાષ્ટ્રપતિશ્રી
માન.મુખ્યમંત્રીશ્રી
માન.ગવર્નરશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP