ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યપાલે પોતાની ઈચ્છાથી (સ્વેચ્છાએ) રાજીનામું આપવું હોય તો કોને આપવું પડે ?

વડાપ્રધાનને
સ્પીકરને
મુખ્ય પ્રધાનને
રાષ્ટ્રપતિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ અનુસાર, જમ્મુ કાશ્મીર ભારતીય સંઘનો...

એક અતૂટ ભાગ છે.
એક વિભક્ત ભાગ છે.
એક શ્રેષ્ઠ ભાગ છે.
એક સંદિગ્ધ ભાગ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP