Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિને કોણે વેગ આપ્યો ?

વોરા બંધુઓ
ક્ષત્રિય બંધુઓ
પુરાણી બંધુઓ
શેઠ બંધુઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રાષ્ટ્રીય શાયર'નું બિરુદ કયા કવિને મળેલું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ઈકબાલ
બંકિમચંદ્ર
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સર્જરીના પિતા કોને ગણવામાં આવે છે ?

અશ્વિનીકુમાર
નાગાર્જુન
ચરક
ધન્વંતરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

ચૈતન્ય મહાપ્રભુ
જ્ઞાનદેવ
દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP