Talati Practice MCQ Part - 9
વાયુમંડળમાં કયા વાયુ સૂર્યના પારજાંબલી કિરણો સામે રક્ષણ આપે છે ?

ઓક્સિજન
નાઈટ્રોજન
ઓઝોન
કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મૂછાળી મા’નું બિરુદ મેળવનાર બાળકેળવણીકારનું નામ શું છે ?

ગિજુભાઈ બધેકા
હરભાઈ ત્રિવેદી
મૂળશંકર ભટ્ટ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
12 રાશિઓ પૈકી નીચેમાંથી ___ નો રશિમાં સમાવેશ થતો નથી.

મીન
મિથુન
રોહિણી
કન્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી કયા જિલ્લામાં આવેલ છે ?

પાટણ
બનાસકાંઠા
મહેસાણા
સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP