Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

વેદવ્યાસ
તુલસીદાસ
વાલ્મીકિ
કાલીદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

છંદોગ્ય ઉપનિષદ
કંઠ ઉપનિષદ
મુંડક ઉપનિષદ
કેન ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા હવામાંથી કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન મોનોક્સાઈડ
કાર્બન ડાયોકસાઈડ
ઓક્સિજન
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP