Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત ઓમકારનાથ
બૈજુ બાવરા
તાનારીરી
પંડિત જસરાજજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ?

ઢેબરભાઈ
મોરારજી દેસાઈ
સરદાર પટેલ
બાબુ રાજેન્દ્રપ્રસાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ષિત વાતાવરણ શરીરની ___ માટે જવાબદાર છે.

સ્વચ્છતા
સંતુલન
અસ્વસ્થતા
સમતોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી

ઊંધ આવવી
મરણ થવું
ઊંઘી જવું
ઝોકા આવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે
રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP