Talati Practice MCQ Part - 9 દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ? પંડિત ઓમકારનાથ બૈજુ બાવરા તાનારીરી પંડિત જસરાજજી પંડિત ઓમકારનાથ બૈજુ બાવરા તાનારીરી પંડિત જસરાજજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સ્વતંત્ર ભારતના સોમનાથના મંદિરના જીર્ણોદ્વારનો સંકલ્પ કોણે કર્યો ? ઢેબરભાઈ મોરારજી દેસાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ ઢેબરભાઈ મોરારજી દેસાઈ સરદાર પટેલ બાબુ રાજેન્દ્રપ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ષિત વાતાવરણ શરીરની ___ માટે જવાબદાર છે. સ્વચ્છતા સંતુલન અસ્વસ્થતા સમતોલન સ્વચ્છતા સંતુલન અસ્વસ્થતા સમતોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 રૂઢિપ્રયોગનો અર્થ આપો : આંખ મીંચાઈ જવી ઊંધ આવવી મરણ થવું ઊંઘી જવું ઝોકા આવવા ઊંધ આવવી મરણ થવું ઊંઘી જવું ઝોકા આવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 "ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ? વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે વનસ્પતિમાં જીવ છે. પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 She is a student. This is ___ school. our her his my our her his my ANSWER DOWNLOAD GUJARATI MCQ APP