Talati Practice MCQ Part - 9
દરબારી ગવૈયા તાનસેનનો તાપ કયા સંગીતજ્ઞ દ્વારા શાંત કરવામાં આવેલ ?

પંડિત જસરાજજી
બૈજુ બાવરા
પંડિત ઓમકારનાથ
તાનારીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

સંસદ
રાષ્ટ્રપતિ
સર્વોચ્ચ અદાલત
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"જેટ્રોફા" (રતનજ્યોત) નામની વનસ્પતિનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે ?

ખાતર
ડીઝલ
ખાદ્યતેલ
ઔષધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકેલ રકમનું બીજા વર્ષનું વ્યાજ પ્રથમ વર્ષ કરતાં રૂ. 96 વધુ છે. વાર્ષિક વ્યાજનો દ૨ 8% છે, તો વ્યાજે મૂકેલ મૂળ રકમ ___ હશે.

રૂ. 15,000
રૂ. 12,000
રૂ. 18,000
રૂ. 21,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'વૃંદે માતરમ્' ગીત કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે ?

આનંદમઠ
માતૃમહિમા
ગીતગોવિંદ
ગીતાંજલિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ?

ગિજુભાઈ બધેકા
હ૨ભાઈ ત્રિવેદી
મેડમ મોન્ટેસરી
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP