Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

શબ્દકોષ
ભગવદ્ ગીતા
નવલકથા
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

સર્વોચ્ચ અદાલત
સંસદ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બાળ કેળવણીના ક્ષેત્રમાં 'મૂછાળીમાં' ત૨ીકે કોણ ઓળખાય છે ?

હ૨ભાઈ ત્રિવેદી
મેડમ મોન્ટેસરી
નાનાભાઈ ભટ્ટ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પાણીમાં દેડકો કેવી રીતે શ્વાસ લે છે ?

પગના વેબમાંથી
એક પણ નહીં
ચામડીથી
નાકથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કયું રસાયણ પાણીને જંતુમુકત કરવા માટે વપરાય છે ?

પોટેશિયમ
બ્રોમીન
ક્લોરિન
સલ્ફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP