Talati Practice MCQ Part - 9
એક વેપારી પોતાના ઉત્પાદિત માલની પડતરમાં 30% ઉમેરીને વેચાણ કિંમત નક્કી કરે છે. જો તે 5% વેપા૨ી વટાવે માલ વેચતો હોય તો તેની નફાની ટકાવારી ___ થાય.

25%
26%
23½%
22½%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'અથાણાં' બનાવવા માટે સામાન્ય રીતે કઈ કેરીનો ઉપયોગ થાય છે ?

રાજાપુરી
કેસર
તોતાપુરી
હાફુસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
કોલેરા રીસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે ?

કલકત્તા
બેંગલોર
દિલ્હી
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP