Talati Practice MCQ Part - 9
ભારતીય પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ છે.

યુનાની
આયુર્વેદ
હોમીયોપેથી
એલોપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'કલિકાલસર્વજ્ઞ'નું બિરુદ જેમને અપાયું હતું તેમણે ક્યા ગ્રંથની રચના કરી હતી ?

કૃષ્ણાવતાર
દશમસ્કંધ
પંચીકરણ
દ્વાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
નર્મદા પરનો સરદાર સરોવર ડેમ કયાં આવેલ છે ?

ધુવારણ
કેવડિયા
સુરત
કાકરાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
પ્રા. માધવરાવ સદાશિવરાવ ગોળવલકર
પંડિત મદનમોહન માલવિયા
વિનાયક સાવરકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP