Talati Practice MCQ Part - 9
સૌરાષ્ટ્રની રસધારના લેખક કોણ હતા ?

ઉમાશંકર જોષી
રાજેન્દ્ર શાહ
ઝવેરચંદ મેઘાણી
કનુ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત સરકાર દ્વારા ચલાવાતી (ઈન્ટરનેટ ઉપર) SWAGAT Online યોજના શું છે ?

બાળકો માટે શૈક્ષણિક વેબસાઈટ
લોકોને માહિતી આપવી
એન.આર.આઈ. લોકોને આકર્ષવા માટેની વેબસાઈટ
ફરિયાદો બાબતે મુખ્ય મંત્રી અને લોકો વચ્ચે સીધું ઈન્ટરનેટ થકી જોડાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP