Talati Practice MCQ Part - 9
'આગગાડી' અને 'ધરાગુર્જરી' નાટયકૃતિઓના લેખકનું નામ જણાવો.

ક. મા. મુન્શી
જયંતી દલાલ
ધનસુખલાલ મહેતા
ચં. ચી. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ક્ષ"કિરણો (એક્સ રે)....

વીજભાર ધરાવતા નથી
ઋણ વીજભાર ધરાવે છે
ધન વીજભાર ધરાવે છે
ધન અને ઋણ બન્ને વીજભાર ધરાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આદિલ મન્સુરીનું મૂળ નામ :

ફકીર મહમદ
બરકતઅલી વિરાણી
ઈબ્રાહિમ પટેલ
મોહમ્મદ માંકડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
લવ-કુશ કયા ઋષિના આશ્રમમાં રહેતા હતા ?

વાલ્મીકિ
વસિષ્ઠ
માતંગ
વિશ્વામિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

સૂર્યમંડળ
બ્લેક હોલ
આકાશગંગા
ગ્રહમાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP