ભારતનું બંધારણ (Constitution Of India)
પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરી આવેલી કેટલીક વ્યક્તિઓની નાગરીકતા અંગેની જોગવાઈ ભારતના બંધારણનો કયા અનુચ્છેદ દર્શાવે છે ?

અનુચ્છેદ 5
અનુચ્છેદ 9
અનુચ્છેદ 7
અનુચ્છેદ 6

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

જવાહરલાલ નેહરુ
ડો. રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
ડો. ભીમ રાવ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રીય સતર્કતા આયોગમાં મુખ્ય સતર્કતા આયુક્ત અને અન્ય સતર્કતા આયુક્તની નિમણૂક નિયત કરાયેલ સમિતિની ભલામણનો આધાર કોના દ્વારા અપાય છે ?

કેન્દ્રીય કેબિનેટ સચિવ દ્વારા
રાષ્ટ્રપતિ દ્વારા
વડાપ્રધાન દ્વારા
કેન્દ્રીય ગૃહ સચિવ દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ

9 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
6 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
12 મહિનામાં પૂર્ણ થવી જોઈએ
3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

જસ્ટીસ આર. એન. પ્રસાદ
જસ્ટીસ બી.એલ. યાદવ
જસ્ટીસ બાબર
જસ્ટીસ શ્યામસુંદર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP