Talati Practice MCQ Part - 9
કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે?

શેત્રુંજય
બરડો
સાપુતારા
ગિરનાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

ભારત
યંગ ઈન્ડિયા
યંગ ઈન્ડિયન
હિન્દુસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ?

કાલીદાસ
તુલસીદાસ
વેદવ્યાસ
વાલ્મીકિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ?

18%
15%
16⅔%
20%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

ગાંધીજી
અખો
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ?

મેગ્નેશિયમ ક્ષારો
કેલ્શીયમ ક્ષારો
ફોસ્ફરસના ક્ષારો
સલ્ફરના ક્ષારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP