Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? ગિરનાર શેત્રુંજય સાપુતારા બરડો ગિરનાર શેત્રુંજય સાપુતારા બરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક કારખાનામાં 60 મજુરોની રોજગારીની સરાસરી રૂા.2000 છે. જો તેમાં તેમના સુપરવાઈઝરનો પગાર સામેલ કરવામાં આવે તો સરેરાશ વેતનમાં રૂ.80નો વધારો થાય છે. તો સુપરવાઈઝરનો પગાર કેટલો હશે. રૂ.6300 રૂા.6440 રૂા.6880 રૂા.6620 રૂ.6300 રૂા.6440 રૂા.6880 રૂા.6620 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ? ફૂલછાબ સોરઠ ભૂમિ પ્રવાસી સૌરાષ્ટ્ર સમાચાર ફૂલછાબ સોરઠ ભૂમિ પ્રવાસી સૌરાષ્ટ્ર સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અસહકાર આંદોલનની શરૂઆત ___ ના રોજ થઈ. 01-08-1921 01-08-1920 15-08-1921 15-08-1920 01-08-1921 01-08-1920 15-08-1921 15-08-1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ધોળકાનું પ્રખ્યાત મીનળ તળાવ કોણે બંધાવેલ હતું ? ઔરંગઝેબ અકબર મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ઔરંગઝેબ અકબર મીનળદેવી સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 70 સેન્ટિમીટર વ્યાસવાળા વર્તુળનો પરિધ કેટલા સેન્ટિમીટર થાય ? 165 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર 165 સેન્ટિમીટર 110 સેન્ટિમીટર 220 સેન્ટિમીટર 330 સેન્ટિમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP