Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર શેત્રુંજય બરડો સાપુતારા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ? ભારત યંગ ઈન્ડિયા યંગ ઈન્ડિયન હિન્દુસ્તાન ભારત યંગ ઈન્ડિયા યંગ ઈન્ડિયન હિન્દુસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'રામચરિત માનસ'ના રચિયતા કોણ છે ? કાલીદાસ તુલસીદાસ વેદવ્યાસ વાલ્મીકિ કાલીદાસ તુલસીદાસ વેદવ્યાસ વાલ્મીકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 તેલના ભાવમાં 20 ટકા વધારો થયેલ છે, હવે તેની વપરાશ કેટલા ટકા ઘટાડવી જોઈએ કે જેથી તેલના માસિક ખર્ચમાં કોઈ ફેરફાર પાર્થ નહીં ? 18% 15% 16⅔% 20% 18% 15% 16⅔% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? ગાંધીજી અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ગાંધીજી અખો નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દાંત અને હાડકાંના બંધારણમાં મુખ્યત્વે શું હોય છે ? મેગ્નેશિયમ ક્ષારો કેલ્શીયમ ક્ષારો ફોસ્ફરસના ક્ષારો સલ્ફરના ક્ષારો મેગ્નેશિયમ ક્ષારો કેલ્શીયમ ક્ષારો ફોસ્ફરસના ક્ષારો સલ્ફરના ક્ષારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP