Talati Practice MCQ Part - 9 “વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ? ગાંધીજી મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ગાંધીજી મીરાંબાઈ અખો નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 DMIC એટલે શું ? દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સાચો સમાનાર્થી શબ્દ આપો : ગરલ સરલ વિરલ ગરવો વિષ સરલ વિરલ ગરવો વિષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૌપ્રથમ ગુજરાત સમાચારપત્ર 'મુંબઈ સમાચાર' ક્યારે શરૂ કરાયું હતું ? 1822 1930 1950 1845 1822 1930 1950 1845 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ? સાયમન કમિશનમાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં મોર્લે-મિન્ટો સુધારામાં કોમી ચુકાદામાં સાયમન કમિશનમાં મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં મોર્લે-મિન્ટો સુધારામાં કોમી ચુકાદામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ? ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ઉતાવળે આંબા ન પાકે વિના સહકાર નહિ ઉદ્ધાર ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર ધીરજનાં ફળ મીઠાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP