Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

ગાંધીજી
મીરાંબાઈ
અખો
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
DMIC એટલે શું ?

દિલ્હી મુંબઈ ઇન્ફોર્મેટીક્સ કંપની
દિલ્હી મેટ્રો ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન
દિલ્હી મુંબઈ ઈન્ડસ્ટ્રીઅલ કોર્પોરેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અખંડ ભારતના ભાગલાનાં બીજ કયારે વવાયેલાં ?

સાયમન કમિશનમાં
મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં
મોર્લે-મિન્ટો સુધારામાં
કોમી ચુકાદામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ધીરજથી સારું કામ થાય' એવો અર્થ આપતી ન હોય એવી કહેવત કઈ છે ?

ઉતાવળે આંબા ન પાકે
વિના સહકાર નહિ ઉદ્ધાર
ઉતાવળા સો બાવરા ને ધીરા સો ગંભીર
ધીરજનાં ફળ મીઠાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP