Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

અખો
ગાંધીજી
નરસિંહ મહેતા
મીરાંબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભા ગૃહનું નામ ક્યા મહાપુરુષના નામ સાથે જોડાયેલું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા
મહાત્મા ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અરડુસી ક્યા રોગમાં વધુ ઉપયોગ થાય ?

કોલેરા
દમ (અસ્થમા)
મેલેરિયા
ટાઈફોઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'મહાગુજરાત' ચળવળના મુખ્ય નેતા કોણ હતા ?

અમૃતલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
ઈન્દુલાલ યાજ્ઞિક
છેલભાઈ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP