Talati Practice MCQ Part - 9
“વૈષ્ણવજન તો તેને કહીએ ___" કાવ્યના રચયિતા (કવિ) કોણ છે ?

મીરાંબાઈ
નરસિંહ મહેતા
અખો
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
અન્ય સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર સજીવને ___ કહે છે.

ભક્ષ્ય
ભક્ષક
વિઘટક
રક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'ઉશન્સ' તખલ્લુસ ધરાવનાર લેખક એટલે –

મનુભાઈપંચોળી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
નટવરલાલ પંડયા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત રાજ્યની હાઈકોર્ટ (વડી અદાલત) કયાં આવેલી છે ?

આશ્રમ રોડ - અમદાવાદ
સરખેજ - અમદાવાદ
સોલા – અમદાવાદ
થલતેજ - અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP